સ્પામ કોલના નામે થતી છેતરપિંડીઓ પર સરકાર કડક બની છે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) આ સંબંધમાં નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે
જે હેઠળ જો કોઈ પ્રાઈવેટ મોબાઈલ નંબર પરથી ટેલીમાર્કેટિંગ કોલ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે
ટ્રાઈ દ્વારા જારી કરવામાં આવેલ આ નિયમ 1 સપ્ટેમ્બર, 2024થી લાગુ કરવામાં આવશે
સરકારે ટેલીમાર્કેટિંગને લઈને નવી મોબાઈલ નંબર સીરીઝ બહાર પાડી છે
હવે બેંકિંગ અને ઈન્સ્યોરન્સ સેક્ટરે 160 નંબર સીરિઝથી જ પ્રમોશનલ કોલ અને મેસેજ કરવાના રહેશે
જો તમને સ્પામ કોલ અથવા મેસેજ આવે તો 'સંચાર સાથી પોર્ટલ' અથવા 1909 નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર