આ સ્ટાર્સે ટીવી પર ભજવી છે શ્રી કૃષ્ણની ભૂમિકા
નીતિશ ભારદ્વાજે બીઆર ચોપરાની 'મહાભારત'માં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. શ્રી કૃષ્ણનું પાત્ર ભજવીને નીતિશ ભારદ્વાજ દરેક ઘરમાં ફેમસ થઈ ગયા હતા.
અભિનેતા સર્વદમન ડી બેનર્જીએ રામાનંદ સાગરની 'શ્રી કૃષ્ણ' માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી, જે 1993માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી.
સ્વપ્નિલ જોશી મરાઠી સિનેમાના શ્રેષ્ઠ સ્ટાર્સમાંથી એક છે, તેણે રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં કૃષ્ણનું પાત્ર પણ ભજવ્યું છે.
સૌરભ રાજ જૈને નાના પડદા પર માત્ર ભગવાન શિવની જ નહીં પરંતુ શ્રી કૃષ્ણની ભૂમિકા પણ ભજવી છે. 2013માં તેણે 'મહાભારત' માં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
2008માં પ્રસારિત થયેલો 'જય શ્રી કૃષ્ણ' શો ટેલિવિઝન પર સૌથી લોકપ્રિય શોમાંનો એક રહ્યો છે. આ શોમાં ધૃતિ ભાટિયાએ બાળ કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
વિશાલ કરવલે 2011ની સીરિયલ 'દ્વારકાધીશ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
સુમેધ મુદગલકરે 'રાધા કૃષ્ણ'માં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ શોથી તેને દરેક ઘરમાં ઓળખ મળી હતી.
સૌરભ પાંડેએ ટીવી સીરિયલ 'સૂર્યપુત્ર કર્ણ'માં પણ ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર