સૂર્યકુમારની કેપ્ટન્સીમાં શ્રીલંકા સામેની ત્રીજી મેચમાં સુપર ઓવરમાં ભારતનો વિજય થયો

પૂર્વ ક્રિકેટ મોહમ્મદ કૈફે સૂર્યકુમારની કેપ્ટન્સીના વખાણ કર્યા

સુપર ઓવરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતે જ બોલિંગ કરી હતી

કૈફે કહ્યું, "સૂર્ય રોહિત શર્માનો ચેલો છે, 19મી રિંકુને અને 20મી ઓવર પોતે જ ફેંકી"

સૂર્યકુમારે સુપર ઓવરમાં 5 રન આપીને બે વિકેટ લીધી હતી

કૈફે કહ્યું, "સૂર્યએ મેચ જીતાડી દીધી, એક સારા લીડર બનવા માટે આનાથી વધારે શું જોઈએ?"

આ મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખૂબ વખાણ થઈ રહ્યા છે