જ્યારે પિરામિડની વાત આવે છે તો મગજમાં મિસ્ત્રના પિરામિડની જ તસવીરો આવે છે, પરંતુ શું તમે ભારતના પિરામિડ વિશે સાંભળ્યું છે?
એક લોકપ્રિય પૌરાણિક કથા મુજબ મહાભારતકાળમાં પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન આ મંદિરનું નિર્માણ કર્યું હતું.
હિમાચલ પ્રદેશમાં મસરૂર રોક કટ ટેમ્પલ એટલે કે પત્થર કાપીને બનાવેલું મંદિર છે. આ મંદિરને હિમાલયન પિરામિડ કહેવામાં આવે છે.
હિમાચલ પ્રદેશની વેબસાઇટ મુજબ આ હિન્દૂ મંદિર છે જે 8મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું.
મસરૂર મંદિર હિમાચલ પ્રદેશમાં વ્યાસ નદીની કાંગડા ખીણમાં સ્થિત છે. તેનું મુખ ધૌલાધાર પર્વતો તરફ છે.
આ ઉત્તર ભારતીય નાગર વાસ્તુ શૈલીમાં બન્યા છે. કેટલાક ભૂકંપો સહન કર્યા પછી પણ આજેય આ મંદિરો અડિખમ ઉભા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર