જીવનમાં માત્ર આટલો બદલાવ કરશો તો ક્યારેય બીમાર નહિ પડો

ફ્રીઝના પાણીની જગ્યા એ માટલાનું પાણી ફાયદાકારક છે.

દાંત સાફ કરવા નમક, બાવળ કે લીમડાનું દાતણ કે આયુર્વેદિક ટુથપેસ્ટનો ઉપયોગ કરો.

આયુર્વેદિકની દવાથી રોગ કાબુમાં આવતો હોય તો એલોપેથીક દવાનો ઉપયોગ ન કરો.

ભેંસના ઘી-દૂધને બદલે ગાયના ઘી- દૂધનું સેવન કરો.

લીલા શાક-ભાજી, કઠોળનો રોજ ઉપયોગ કરો.

વેજીટેબલ ઘીને બદલે ગાયનું શુદ્ઘ ઘીનું સેવન કરો.

ચા-કોફી ને બદલે દૂધ-છાશનું સેવન કરો.

ચા-કોફી ને બદલે દૂધ-છાશનું સેવન કરો.