ગુરુચરણ સિંઘ છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈના કોઈ કારણોથી સમાચારમાં છવાયેલા છે
થોડા સમય પહેલા ગુરુચરણ સિંઘ ગુમ થયાના સમાચાર મળ્યા હતા
જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે કહ્યું કે, "આદ્યાત્મિક કારણોસર ઘર છોડવાનું તેમણે નક્કી કર્યું હતું"
ઘરે પરત ફરવાથી TMKOCમાં તેમના પુનરાગમનની અટકળો પણ શરૂ થઈ ગઈ છે
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમ્યાન તેમણે આ અટકળોને વેગ આપતી વાત કહી
તેમણે કહ્યું કે, "TMKOCના નિર્માતા આસિત મોદીનો ફોન આવ્યો હતો..."
"તેમની સાથે જલ્દી જ મીટિંગ થવાની છે"
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર