આ 7 નિયમોનું પાલન કરો, તમે ક્યારેય બીમાર નહિ પડો
ભોજન ખુબ ચાવી ચાવીને જમવું જોઈએ.
જમ્યા પછી તરત આઈસ્ક્રીમ ન ખાવો.
સાંજનું જમવાનું સુતા પહેલાના ત્રણ કલાક પહેલા કરવું જોઈએ.
જમ્યા પછી ઓછામાં ઓછી 10 મિનીટ સુધી વજ્રાસનમાં બેસવું જોઈએ.
જમવા સાથે ફળોને ન ખાવ તેને અલગથી જમ્યા પહેલા ખાવું જોઈએ.
જમવા ટાઇમે પાણી ન પીવું, જમવાની અડધી કલાક પહેલા અથવા અડધી કલાક પછી પાણી પીવું જોઈએ.
ભોજન બન્યા બાદ મીઠું ઉમેરી ખાવાથી B.P.વધે છે .
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર