દરેક ભારતીયને સ્વતંત્રતા દિવસના આ રસપ્રદ Facts ખબર હોવી જોઇએ
સોર્સ :
X
15 ઓગસ્ટ 2025માં ભારત પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ મનાવવા જઇ રહ્યો છે. આ દિવસે ભારતને બ્રિટિશ હકૂમતથી 1947માં આઝાદી મળી હતી.
સોર્સ :
Google
ભારતના લાસ્ટ વાઇસરોય લૉર્ડ માઉન્ટબેટને 15 ઓગસ્ટની તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે આ દિવસે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના આત્મસમર્પણની બીજી વર્ષગાંઠ હતી.
સોર્સ :
Google
ભારતની આઝાદીની સાથે દેશના ટુકડા પણ થયા. 14 ઓગસ્ટ 1947માં પાકિસ્તાનનો જન્મ થયો જે બાદ દેશે સાંપ્રદાયિક હિંસાનો સામનો કરવો પડ્યો.
સોર્સ :
Google
દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો. આ તિરંગો 15 ઓગસ્ટ નહીં પણ 16 ઓગસ્ટ 1947માં ફરકાવવામાં આવ્યો.
સોર્સ :
Google
જન ગણ મનને 1911માં લખવામાં આવ્યું હતું પરંતુ 24 જાન્યુઆરી 1950માં તેને રાષ્ટ્રગાન જાહેર કરવામાં આવ્યું.
સોર્સ :
Google
જ્યારે દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યું હતું તે સમયે મહાત્મા ગાંધી બંગાળમાં ઉપવાસ પર હતા જેથી સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી શકાય.
સોર્સ :
Google
જયારે ભારતને આઝાદી મળી ત્યાર સુધી દેશ પાસે બંધારણ નહતું. ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950માં લાગુ થયું.
સોર્સ :
X
1947 બાદ બે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (1979) અને ચરણ સિંહ (1980) લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી શક્યા નહતા.
સોર્સ :
GSTV
દર વર્ષે વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે જેમાં દેશમાં થનારા બદલાવ વિશે જણાવવામાં આવે છે.
સોર્સ :
Google
ભારતની સાથે દક્ષિણ કોરિયા, બહેરીન અને કોંગો જેવા કેટલાક દેશોમાં પણ 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
સોર્સ :
X
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર