આલિયા કશ્યપે અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન પર ટિપ્પણી કરતાં કહ્યું કે, "તે સર્કસ છે"

અનંત અને રાધિકાના 12 જુલાઈના રોજના લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફંક્શન ધૂમ ધામથી ચાલી રહ્યું છે

આ લગ્નોત્સવમાં બોલિવુડના સેલેબ્સથી લઈને વિશ્વભરના સેલેબ્સ્ને આમંત્રણ આપવામાં આવ્યું હતું

તેમાં અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપને પણ કેટલાક કાર્યક્રમો માટે આમંત્રણ મળ્યું હતું

આલિયા કશ્યપે "આત્મ-સન્માન"ના કારણે હાજર ન રહેવાનું પસંદ કર્યું

આલિયાએ ઇન્સ્ટગ્રામ પર અનંત-રાધિકાના લગ્નની તુલના ''સર્કસ'' સાથે કરી હતી, વધુમાં ઉમેર્યું હતું...

મને પણ આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ મેં ના કહ્યું કારણ કે, મને વેચાવા કરતાં થોડું વધારે આત્મ-સન્માન છે