જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગ પ્રમાણે રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન 23 નવેમ્બરે થશે.
સોર્સ : Google
આનો અર્થ એ છે કે રાહુ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતાભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બીજી તરફ કેતુ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કરશે.
સોર્સ : Google
રાહુ-કેતુ 23 નવેમ્બરે સવારે 9:30 વાગ્યે પોતાની ચાલમાં પરિવર્તન કરશે. તો ચાલો જાણીએ કે રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન કઈ રાશિના જાતકોને ફળદાયી નીવડશે.
સોર્સ : Google
તુલા રાશિ
રાહુ-કેતુના નક્ષત્ર પરિવર્તનથી તુલા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
સોર્સ : Google
ધન રાશિના જાતકોને કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે, જેના કારણે પ્રમોશન કે પગારમાં વધારો થવાની શક્યતા છે. યાત્રા લાભદાયી સાબિત થશે.
સોર્સ : Google
ધન રાશિ
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યું છે. આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થશે અને આવકના નવા સ્ત્રોત બનશે. વિદેશ યાત્રાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. વ્યાપારમાં લાભદાયી તક મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે.
સોર્સ : Google
ધન રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે. પરિવારમાં ખુશીનો માહોલ બનશે. બાળકોના શિક્ષણ અને કરિયરમાં સારા પરિણામો પ્રાપ્ત થશે.
સોર્સ : Google
મકર રાશિ
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન મકર રાશિના જાતકો માટે શુભ પરિણામો આપનારું રહેશે. આ સમયગાળા દરમિયાન આવક અને પ્રમોશનના પ્રબળ યોગ બનશે.
સોર્સ : Google
મકર રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી છબીમાં સુધીરો થશે.