Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indian Railways: Trains shifted from Ahmedabad railway station will be operated from there again, know the stoppages and timings

Indian Railways: અમદાવાદ રેલવે સ્ટેશન પરથી શિફ્ટ કરેલી ટ્રેનોનું ફરી ત્યાંથી જ સંચાલન કરાશે, જાણો સ્ટોપેજ અને સમય

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Indian Railways: અમદાવાદ રેલવે સ્ટેશન પરથી શિફ્ટ કરેલી ટ્રેનોનું ફરી ત્યાંથી જ સંચાલન કરાશે, જાણો સ્ટોપેજ અને સમય
સોર્સ : GSTV

Indian Railways: અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના પુનઃવિકાસ કાર્યોને પગલે પશ્ચિમ રેલવેએ કેટલીક ટ્રેનના ટર્મિનલ અમદાવાદથી હંગામી ધોરણે બદલીને મણિનગર, વટવા અને અસારવા સ્ટેશને શિફ્ટ કર્યા હતા. જો કે, હવે કેટલીક ટ્રેનોના ટર્મિનલ ફરી રાબેતા મુજબ અમદાવાદ સ્ટેશને શિફ્ટ કરાયા છે, તો કેટલીક ટ્રેનોના ટર્મિનલ સાબરમતી સ્ટેશન પર યથાવત્ રખાયા છે.

App Store

શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે, જાણો સમય અને સ્ટોપેજ 2 - image

 

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ તેમજ સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.go.inની મુલાકાત લઈ શકે છે.