VIDEO: નવી કસ્ટમ નીતિને કારણે ભારત-નેપાળ સરહદી વેપાર પર માઠી અસર
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં નવી કસ્ટમ નીતિને કારણે ભારત-નેપાળ સરહદી વેપાર પર માઠી અસર પડી હતી . નવી જોગવાઈઓના પરિણામે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સ્થાનિક બજારોમાં મોંઘવારી જોવા મળી હતી . વેપારીઓએ આ નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક સત્તાધીશો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી વેપારીઓ અને સામાન્ય જનતાને વધુ મુશ્કેલી ન પડે.

