Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Karnataka Government's Big Decision: One year ban on sale and manufacture of analogue cheese in the state

VIDEO: કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે રાજ્યભરમાં પનીર તરીકે વેચાતા એનાલોગ પનીર  એટલે કે નોન-ડેરી પનીર પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે… વનસ્પતિ તેલ કે અન્ય બિન-ડેરી ઘટકોથી બદલીને અસલી પનીર જેવા દેખાતા આ ઉત્પાદનને હવે બજારમાં પનીર તરીકે વેચી શકાશે નહીં. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે આ કડક પગલું લેવાયું છે.

App Store