VIDEO: દિલ્હી કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને જાતીય સતામણી કેસમાં નિર્દોષ જાહેર કર્યા
સોર્સ : gstv
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણી કેસમાં ભાજપના પૂર્વ સાંસદ અને WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ તથા સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. જંતર-મંતર પર ખેલાડીઓના વિરોધ બાદ દિલ્હી પોલીસે તપાસ કરી 15 જૂન, -2023ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ચુકાદા બાદ સિંહ જણાવ્યું કે તેમણે શરૂઆતથી જ પોતાની નિર્દોષતા જાળવી રાખી હતી અને કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે.

