Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Akhilesh Yadav's Statement on Ram Mandir Donation Controversy

VIDEO : રામ મંદિર દાન વિવાદ પર અખિલેશ યાદવનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આઝમગઢની મુલાકાત દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામ મંદિરના દાનમાં થયેલી કથિત ગેરરીતિઓ અંગે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાનની રકમના હિસાબને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ દાનમાં પારદર્શિતા હોવી અત્યંત આવશ્યક છે. અખિલેશ યાદવે સરકારને આ મામલે સ્પષ્ટતા કરવા અને તપાસની માંગ કરી હતી.તેમણે આરોપ લગાવ્યો કે આસ્થાના નામે જે રીતે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું તેમાં ગંભીર અનિયમિતતાઓ જોવા મળી રહી છે. આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો હતો.

App Store
ટોપિક્સ:gstvnewsakhilesh yadavram mandir