Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Raw labour prisoner dies in Surat Lajpore jail

VIDEO: સુરત લાજપોર જેલમાં કાચા કામના કેદીનું મોત

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીનું મોત થતાં ચકચાર મચી છે. 73 વર્ષીય રણવીરસિંહ મંગીલાલ ઈંદાની તબિયત અચાનક લથડતા તેમને લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે તપાસ બાદ રણવીરસિંહને મૃત જાહેર કર્યા હતા. કેદીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. ઘટનાની જાણ થતાં સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

App Store