Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Water released from Bhadar-2 dam for irrigation, relief to farmers

VIDEO: ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું, ખેડૂતોને મળી રાહત

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ 8 ઓગસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી હતી. તેમની માંગને ધ્યાને લઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. પાણી છોડાતા ભાદર કેનાલ કાંઠાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. અંદાજે 500 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે, જ્યારે વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતોને રાહત મળી છે.

App Store