VIDEO: જૂનાગઢ મનપામાં જળસંકટને લઈને શાસક પક્ષના નેતાઓ સામસામે: બાંધકામ ચેરમેને મુખ્યમંત્રીને કરી રજૂઆત કરાઈ
સોર્સ : gstv
જૂનાગઢમાં પીવાના પાણીના ગંભીર પ્રશ્ને મહાનગરપાલિકામાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. બાંધકામ શાખાના ચેરમેન જયેશ બોઘરાએ કથળેલી પાણી વિતરણ વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કરી સીધા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે....બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેરમાં પાણીની કોઈ અછત ન હોવાનો દાવો કરી ઓલ ઈઝ વેલનો રાગ આલાપ્યો છે. શાસકોના આ પરસ્પર વિરોધી નિવેદનોથી મનપામાં શ્રેય લેવાની રાજનીતિ ઉજાગર થઈ છે, જ્યારે લાખો શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

