VIDEO: સિંહોના મોત મામલે વન વિભાગ એલર્ટ, 32 સભ્યોની ટીમ તપાસમાં લાગી
સોર્સ : gstv
સિંહોના મોત મામલે વન વિભાગ એલર્ટ મોડમાં છે. 2 ડોક્ટર સહિત વિભાગની 32 સભ્યોની ટીમ તપાસ કરી રહી છે. આ સિવાય જામવાળા રેન્જમાં વનતારાની ટીમ પણ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સિંહનું મોત નિયોનિયાથી થયું હોવાનું ખુલ્યું છે.
જોકે, ત્યારબાદ અન્ય કોઈ સિંહના મોતની ઘટના સામે આવી નથી. પૂર્વ આરએફઓ અને ત્રણ ફોરેસ્ટ પણ આ તપાસમાં જોડાશે. વન વિભાગ દ્વારા સિંહોની સ્થિતિનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.

