Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Farmers devastated by waterlogging in Dhodiseemel village of Naswadi

VIDEO: નસવાડીના ધોડીસીમેલ ગામમાં પાણી ભરાતા ખેડૂતો પાઈમાલ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ધોડીસીમેલ ગામની આસપાસ સાત હજાર હેક્ટરમાં પાણી ભરાઈ રહેવાથી ખેડૂતોનો પાક નષ્ટ થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે વાવણી, ખાતર અને નિંદામણનો ખર્ચ પાણીમાં ગયો છે. બે વર્ષ અગાઉ મનરેગા યોજના હેઠળ પચાસ લાખના ખર્ચે બનાવેલ વરસાદી કાસમાં પાણીનો નિકાલ ન થતાં કપાસ અને મકાઈના છોડ મરી ગયા છે. નેશનલ હાઈવે ૫૬ ના રોડનું લેવલ ઊંચું કરવાથી તથા પાણીના નિકાલની જગ્યા પૂરી દેવાથી આ સમસ્યા સર્જાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News