VIDEO: છોટાઉદેપુર : ચુડેલ PHC દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા જળાશયોમાં ગપ્પી માછલીઓ છોડાઈ
સોર્સ : gstv
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ચુડેલ PHC દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ડૉ. સુનંદા સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમે વિસ્તારના જળાશયોમાં મચ્છરોના પોરાનો નાશ કરતી ગપ્પી માછલીઓ મુક્ત કરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા અટકાવવા માટે આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી હતી.

