Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : State BJP co-spokesperson Jayrajsinh Parmar admitted to Ahmedabad hospital after his health deteriorated, angiography done and two stents placed

VIDEO: પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, એન્જિયોગ્રાફી કરી બે સ્ટેન્ટ મુકાયા

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ગત રાત્રિના અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ જણાતા અમદાવાદની થલતેજ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....હોસ્પિટલના તબીબો દ્વારા એન્જિયોગ્રાફીની પ્રક્રિયા કરવામાં આવી, જેમાં બ્લોકેજ માલુમ પડતાં સફળતાપૂર્વક બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

App Store