Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC's negligence in Shakri Lake has accused 3 youths of death

Ahmedabad news: શકરી તળાવમાં AMCની બેદરકારીથી 3 યુવકોના મોત થયાનો વિપક્ષનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: શકરી તળાવમાં AMCની બેદરકારીથી 3 યુવકોના મોત થયાનો વિપક્ષનો આરોપ
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ શહેરમાં સરખેજ તળાવનું લોકાર્પણ થાય તે અગાઉ યુવકોના મોત થયા હતા. આ તળાવમાં સફાઈ માટે રાખેલી બોટ બાંધી નહોતી જેથી યુવકો બોટમાં ગયા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટયા હતા. જે અંગે વિપ7ે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ ઉઠાવી હતી.

App Store

સત્તાધીશો અને અધિકારીઓ બાઉન્સર રાખે છે પણ નાગરિકોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી. એએમસીની બેદરકારથી આજે અનેક નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો હતો. તળાવમાં યુવકોના મોત અંગે અધિકારી, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ ઉઠાવી છે.