Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Pankaj Jain Sangh's Shrawak Neeraksh Sheth observed 180 days of fasting, cradle to cradle on Sunday

VIDEO: અમદાવાદ: પંકજ જૈન સંઘના શ્રાવક નિપેક્ષ શેઠે કર્યા ૧૮૦ દિવસના કઠોર ઉપવાસ, રવિવારે થશે પારણાં

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૈન ધર્મના તપ, ત્યાગ અને સંયમના સંદેશને ઉજાગર કરતા પાલડીના પંકજ જૈન સંઘના શ્રાવક નિપેક્ષ શેઠે ૧૮૦ દિવસના દીર્ઘ ઉપવાસ પૂરા કરશે. તેમણે ૨૪ માર્ચના રોજ આ કઠોર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો હતો, જેની પૂર્ણાહુતિ આગામી ૨૦ સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે....શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના પાવન હસ્તે આ તપસ્વીના પારણાં કરવામાં આવશે. ભૌતિકવાદી યુગમાં માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર આત્મબળનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર નિપેક્ષ શેઠનું સ્વાસ્થ્ય પ્રભુકૃપાથી ઉત્તમ રહ્યું છે. આ સિદ્ધિનો શ્રેય તેમણે ગુરુકૃપા અને પરિવારના સહયોગને આપ્યો છે.

App Store