Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 642 cases of diarrhea and vomiting case in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ઉનાળા દરમિયાન પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલડીના 642 કેસ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે. એપ્રિલ માસમાં પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ઝાડા ઉલડીના 642 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 155 જ્યારે કમળાના 55 કેસ નોંધાયા હતા.

App Store

આરોગ્ય વિભાગે પાણીની ગુણવત્તા અંગે એપ્રિલ મહિનામાં 52 હજાર ક્લોરીન ટેસ્ટ કર્યા હતા. જેમાં 13 જગ્યાએ ક્લોરીન ન હોવાનું જણાયું. ​બેક્ટેરીયોલોજીકલ તપાસ માટે લેવાયેલા પાણીના સાત હજારથી વધારે નમૂનાઓમાંથી 21 સેમ્પલ 'અનફીટ'  જાહેર કરવામાં આવ્યા. પાણીપુરીના એકમોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવે છે.