Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 5 most mysterious places in India, black magic still happens there

Religion: ભારતના 5 સૌથી રહસ્યમય સ્થળો, જ્યાં આજે પણ થાય છે કાળો જાદુ

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: ભારતના 5 સૌથી રહસ્યમય સ્થળો, જ્યાં આજે પણ થાય છે કાળો જાદુ
સોર્સ : GSTV

ભારત તેની વિવિધતા અને સંસ્કૃતિ માટે જાણીતું છે, પરંતુ તેની સાથે કેટલીક એવી રહસ્યમય વાર્તાઓ પણ જોડાયેલી છે જે આજે પણ વિજ્ઞાન માટે પડકારરૂપ છે. દેશના કેટલાક ખૂણે આજે પણ મેલીવિદ્યા અને કાળા જાદુ જેવી પ્રવૃત્તિઓ થતી હોવાનું માનવામાં આવે છે. જ્યારે તમે આ સ્થળોની મુલાકાત લો ત્યારે સાવધાની રાખો. ભારતના આ 5 સ્થળો વિશે તમારે જરૂર જાણવું જોઈએ.

App Store

મયોંગ ગામ, આસામ

આસામનું મયોંગ ગામ ભારતનું સૌથી મોટું કાળા જાદુનું કેન્દ્ર માનવામાં આવે છે. સ્થાઅહીંના લોકો માને છે કે કાળા જાદુને કારણે લોકો ગાયબ થઈ જાય છે.

મણિકર્ણિકા ઘાટ, વારાણસી

વારાણસીને કાળા જાદુનું કેન્દ્ર માનવામાં આવે છે. અઘોરી બાબાઓ અહીં રહે છે, જે લાશોનું સેવન કરે છે. મણિકર્ણિકા ઘાટ પર ગુપ્ત રીતે કાળો જાદુ કરવામાં આવે છે.

કુશભદ્ર નદી, ઓડિશા

ઓડિશાની કુશભદ્ર નદીના કિનારે અવારનવાર માનવ હાડકાં અને ખોપરીઓ મળી આવે છે.જે કાળા જાદુનું પરિણામ માનવામાં આવે છે. આગલી વખતે જ્યારે તમે આ નદીની મુલાકાત લો ત્યારે સાવધાની રાખો.

નિમતાલા ઘાટ, કોલકાતા

કોલકાતાનો નિમતાલા ઘાટ તેના જૂના સ્મશાન માટે જાણીતું છે. અહીં એવી માન્યતા છે કે અને અઘોરી બાબાઓ મધ્યરાત્રિએ અહીં આવે છે.

સુલતાન શાહી, હૈદરાબાદ

હૈદરાબાદના જૂના વિસ્તારો જેવા કે સુલતાન શાહી, ચિત્રિકા અને મુઘલપુરામાં આજે પણ કાળા જાદુના અનેક કિસ્સાઓ સામે આવે છે. અહીં કેટલાક એવા તાંત્રિકો અને બાબાઓ સક્રિય છે જે લોકોની સમસ્યાઓ દૂર કરવાના નામે કાળા જાદુની વિધિઓ કરે છે.

સાવચેતી જરૂરી

ભારતના આ સ્થળો પર્યટનની દૃષ્ટિએ મહત્વના હોઈ શકે છે, પરંતુ ત્યાંની માન્યતાઓ અને પ્રવૃત્તિઓને કારણે પ્રવાસીઓએ હંમેશા સતર્ક રહેવું જોઈએ. 

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.