Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Victim of negligence: 33,000 deaths due to unsafe infrastructure in the country between 2020 and 2024

VIDEO: બેદરકારીનો ભોગ: ૨૦૨૦થી ૨૦૨૪ વચ્ચે દેશમાં અસુરક્ષિત માળખાકીય સુવિધાઓને કારણે ૩૩,૦૦૦ લોકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશભરમાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ઇમારતો ધરાશાયી થવા, આગ લાગવા અને ખાડા તથા મેનહોલમાં પડવાના બનાવોમાં અંદાજે 33  હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા અનુસાર, આ દુર્ઘટનાઓમાંથી મોટાભાગના મૃત્યુ શહેરી વિસ્તારોમાં થયા છે, જે નબળી માળખાકીય જાળવણી અને સલામતી નિયમોના અમલીકરણમાં ગંભીર ખામીઓ દર્શાવે છે...વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે કારણ કે રસ્તાના ખાડાઓ અને દૂષિત પાણીથી થતા મૃત્યુનો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ નથી. દિલ્હી અને ગુડગાંવ સહિતના વિસ્તારોમાં બનેલી ઘટનાઓ મ્યુનિસિપલ શાસનની કથળેલી સ્થિતિનો સ્પષ્ટ પુરાવો આપે છે.

App Store