Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Neither Amit Shah nor PM Modi has the guts to respond to lathicharge and barbarism: Rahul Gandhi

VIDEO: અમિત શાહ કે વડાપ્રધાન મોદીમાં લાઠીચાર્જ અને બર્બરતાનો જવાબ આપવાની હિંમત નથી: રાહુલ ગાંધી

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષ અને સરકાર વચ્ચે ગતિરોધ યથાવત છે. સંસદમાં સતત અમિત શાહ પાસે જવાબની માગ થઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ના તો વડાપ્રધાન મોદીમાં કે ના તો ગૃહમંત્રી અમિત શાહમાં સંસદમાં આવીને આપણા વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો જવાબ આપવાની હિંમત છે. રાહુલે કહ્યું કે, ભારતના વિદ્યાર્થીઓ માટે આ એક સ્પષ્ટ સંદેશ છે...કે  તેમને નથી લાગતું કે તમારા પર થયેલી હિંસા તેમની કોઈપણ ટિપ્પણી લાયક પણ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News