VIDEO: ભારત સરકારે ઈ-વિઝા ધારકો માટે ૧૧ નવા પોર્ટને મંજૂરી આપી
સોર્સ : gstv
ભારત સરકારે ઈ-વિઝા ધરાવતા વિદેશી નાગરિકોની સુવિધા માટે ૧૧ નવા આંતરરાષ્ટ્રીય પોર્ટને મંજૂરી આપી છે, જેમાં ૯ લેન્ડ પોર્ટ અને ૨ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ વધારા સાથે હવે મુસાફરો કુલ ૮૮ પ્રવેશ વિકલ્પોનો લાભ લઈ શકશે....૨૦૧૪માં શરૂ કરાયેલી આ સુવિધા હાલમાં ૧૭૨ દેશો માટે ઉપલબ્ધ છે, અને ૭૮ ટકા હિસ્સો ધરાવે છે. સરકાર ૯૫ ટકા અરજીઓ ૭૨ કલાકમાં પ્રક્રિયા કરે છે. ઈ-વિઝા પ્રવાસન ઉપરાંત વ્યવસાય, તબીબી અને શિક્ષણ જેવી અનેક શ્રેણીઓ માટે ઉપલબ્ધ છે.

