Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : First CEO of Shri Ram Mandir to be selected in meeting: Major decision of trust amid allegations of chanda theft

VIDEO: શ્રી રામ મંદિરના પ્રથમ સીઈઓનીની બેઠકમાં થશે પસંદગી: ચંદા ચોરીના આરોપો વચ્ચે ટ્રસ્ટનો મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આજે અયોધ્યામાં મળનારી મહત્વની બેઠકમાં રામ મંદિરના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારીની પસંદગી કરશે. દાન ચોરીના વિવાદ અને પૂર્વ મહાસચિવના રાજીનામા વચ્ચે યોજાઈ રહેલી આ બેઠકમાં ૫ હજાર ૫૮૫ અરજીઓમાંથી ત્રણ સંભવિત ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે….નૃત્ય ગોપાલ દાસના નિવાસ્થાને યોજાનારી આ બેઠકમાં પસંદગી સમિતિ દ્વારા ત્રણ નામ ટ્રસ્ટ સમક્ષ રજૂ કરાશે, તેમજ બે પેનલ સભ્યો અને મહાસચિવને પણ આખરી સ્વરૂપ આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

App Store