Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : administrative system is ready for the Amarnath Yatra

VIDEO: અમરનાથ યાત્રાને લઈ વહીવટી તંત્ર સજ્જ, શ્રદ્ધાળુઓની સુવિધા માટે 31 લોજમેન્ટ સેન્ટર બનાવશે

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરનાથ યાત્રાને લઈને તૈયારીઓ તેજ બની છે, જેમાં ઉધમપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નરસુ વિસ્તારમાં મોટા પાયે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે જિલ્લામાં કુલ 31 લોજમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવશે, જ્યાં રોકાણ, ભોજન, તબીબી સહાય અને અન્ય આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

App Store

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વર્ષની યાત્રા સુરક્ષિત અને સુગમ બને તે માટે નરસુ સહિતના તમામ મહત્વના પોઈન્ટ્સ પર વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી વહીવટીતંત્ર દરેક જરૂરી પગલાં ભરી રહ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ સુખદ રીતે બાબા બર્ફાનીના દર્શન કરી શકે.