Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Minister in action after introduction of saffron-harad farmers

VIDEO: વાવ-થરાદના ખેડૂતોની રજૂઆત બાદ મંત્રી એક્શનમાં

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદ જિલ્લાના ખેડૂતોએ બે દિવસ પહેલા કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સુઈગામ બ્રાન્ચ કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા મંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી. ગાંધીનગરમાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી સમગ્ર કામગીરીનો રિવ્યૂ લેવામાં આવ્યો હતો. ખેડૂતોની માંગને પગલે કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે.

App Store