Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Villagers are angry over non-distribution of drinking water in Kherali village

VIDEO: સુરેન્દ્રનગરના ખેરાળી ગામમાં પીવાના પાણીનું વિતરણ ન થતા ગ્રામજનોમાં રોષ, કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર મહાનગરમાં ભળેલા ખેરાળી ગામમાં છેલ્લા 30 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ચૂંટણી સમયે નેતાઓ હાથ જોડી મત માંગતા હતા, પરંતુ જીત્યા બાદ હવે ફોન પણ ઉઠાવતા નથી. ગામના 250થી વધુ મકાનધારકો બોરનું મોળું પાણી પીવા મજબૂર બન્યા છે.

App Store

બોરના પાણીના સેવનથી રોગચાળો ફાટી નીકળ્યાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. પાણી સમસ્યાને લઈને ધારાસભ્ય અને મહાનગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. અંતે રોષે ભરાયેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો.