Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Even after the break of rain in Surendranagar water bombardment: 24 hours of water in the houses, the situation is pathetic!

VIDEO: સુરેન્દ્રનગરમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકાર: ૨૪ કલાકથી ઘરોમાં પાણી ભરાતાં સ્થિતિ દયનીય!

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી પાણી ભરાયેલા રહેતાં સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાના કારણે કિંમતી ઘરવખરી અને માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના લીધે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે. કલાકો સુધી જળબંબાકારની પરિસ્થિતિમાં રહેવા મજબૂર બનેલા શહરીજનોમાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી નિષ્ફળતાને કારણે વિસ્તારમાં આરોગ્ય અને સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News