Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Dead bodies of priest-wife found in Dhrangadhra, Surendranagar, police start investigation

VIDEO: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પૂજારી-પત્નીના મૃતદેહ મળ્યા, પોલીસે તપાસ શરૂ કરી

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલા તારંગા ધામમાં પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ મળતા ચકચાર મચી છે. સવારે રૂમમાંથી કોઈ હલચલ ન દેખાતા સંચાલકોએ દરવાજો ખોલતાં બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મહિલાના માથામાં બોથડ વસ્તુના ઘા મળ્યા છે. પોલીસે હત્યા બાદ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાસ્થળેથી પુરાવા કબ્જે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store