Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Theft in Ganpati pandals of Mahidharpura, matter was resolved within a few hours

Surat: મહિધરપુરાના ગણપતિ પંડાલોમાં ચોરી, ગણતરીના કલાકોમાં ઉકેલાયો ભેદ 

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલોમાં ચોરીની ઘટનાઓએ ચકચાર મચાવી હતી. રાત્રીના સમયે બે વ્યક્તિઓએ એક નહીં, બે નહીં, પરંતુ આઠ પંડાલોમાં ચોરી કરી હતી, જેની માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. 

App Store

ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે આકાશ અને સાહીલ નામના બે આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓને કોઝવે અને સ્ટેશન વિસ્તારથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી છે,