Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Investigating in the direction of economic crisis or torture of usurers in the case of mass suicide in Rajkot

VIDEO: રાજકોટમાં સામુહિક આપઘાત કેસમાં આર્થિક સંકટ કે વ્યાજખોરોના ત્રાસની દિશામાં તપાસ

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં પીડબ્યુડીના પૂર્વ કર્મચારીના પરિવારના સામુહિક આપઘાત કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. સામુહિક આપઘાતની આ ઘટનામાં પોલીસે આર્થિક સંકટ કે વ્યાજખોરોના ત્રાસની દિશામાં તપાસ શરૂ કરી છે..ખાસ કરીને  પૂર્વ કર્મચારીદિલીપ ખખ્ખરનો પુત્ર નિશીથ શું કામધંધો કરતો હતો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે... આ  ઉપરાંત કોઈ ધમકી મળતી હતી કે નહીં તે જાણવા કોલ ડિટેઇલ્સ પણ તપાસવામાં આવશે. હાલ સુધી ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.

App Store