Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Kejriwal and Bhagwant Mann will come to Gujarat

કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત, મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં રહેશે હાજર

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત, મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં રહેશે હાજર
સોર્સ : google

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આગામી 23 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજરી આપશે, જેમાં ખેડૂતો અને પશુપાલકોના હકો અને ન્યાય માટે અવાજ ઉઠાવશે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આ મહાપંચાયતમાં સાબર ડેરી વિરુદ્ધ પોતાના હકો માટે લડતા પશુપાલકોને સમર્થન આપવામાં આવશે.આ ઉપરાંત, 24 જુલાઈએ કેજરીવાલ અને માન ડેડીયાપાડા ખાતે એક વિશાળ જનસભા સંબોધશે, જેમાં તેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા ચૈતર વસાવા પર નોંધાયેલા ખોટા કેસોનો વિરોધ કરશે અને તેમના સમર્થનમાં મોરચો માંડશે. 

App Store