Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: God's Jalyatra is prepared, food offering is prepared for 8000 people

VIDEO: ભગવાનની જળયાત્રા તૈયાર કરાઈ ભોજન પ્રસાદી 8000 માણસની રસોઈ કરાઈ તૈયાર

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ભક્તો માટે વિશાળ સ્તરે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે આઠ હજાર લોકો માટે રસોઈ તૈયાર કરવામાં આવી છે. જેમાં 250 કિલો ભાત, એક હજાર લીટર કઢી અને એક હજાર લીટર દૂધપાક તૈયાર કરાયો છે. સાથે 500 કિલો બટાકાનું શાક, 200 કિલો ચણા, 500 કિલો લોટના ભજીયા, 250 કિલો લોટની પૂરી તેમજ 100 કિલો પાપડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં સેવા ભાવના સાથે ભક્તિનો માહોલ છવાયો છે. હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે. ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે.

App Store