Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The administration is fully active regarding the upcoming Rath Yatra of Lord Jagannath in Ahmedabad.

VIDEO : અમદાવાદમાં ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર પૂરજોશમાં સક્રિય

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર પૂરજોશમાં સક્રિય થયું છે. સુરક્ષાના ભાગરૂપે, રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક અને જર્જરીત મકાનો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કુલ 523 મકાનો જોખમી હોવાનું જણાયું છે, જેને લઈને નોટિસ પણ પાઠવવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યું છે.

App Store

 

ટોપિક્સ:gstv newsrathyatra 2026ahmedabad