Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Good news for devotees of Maa Khodal, Khodaldham will be built in Surat and London!

મા ખોડલના ભક્તો માટે આનંદના સમાચાર, સુરત અને લંડનમાં બનશે ખોડલધામ!

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
મા ખોડલના ભક્તો માટે આનંદના સમાચાર, સુરત અને લંડનમાં બનશે ખોડલધામ!
સોર્સ : gstv

Khodaldham Temple Build In Surat And London : અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં ખોડલધામ બનશે. જેને લઈને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે મળેલી કમિટીની બેઠકમાં સુરત અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ કરવામાં આવ્યો છે.

App Store

સુરત અને લંડનમાં બનશે ખોડલધામ

ખોડલધામ ટ્ર્સ્ટની મળેલી કોર કમિટીની બેઠકમાં આ બે સ્થળોએ આસ્થાના કેન્દ્રો ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 

ટ્રસ્ટનું કહેવું છે કે, લાખો પાટીદાર પરિવાર વસતા હોવાથી સુરતમાં અને ગ્લોબલ લેવલે સંગઠનને વધુ મજબૂત કરવાને લઈને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. 

 

ટોપિક્સ:ahmedabadkhodaldhammaa khodal