હોમ / ગુજરાત / અમદાવાદ : Dariapur MLA Kaushik Jain retaliated on Imran Khedawala's statement
VIDEO: ઈમરાન ખેડાવાલાના નિવેદન પર દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને કર્યો પલટવાર, કહ્યું- કોંગ્રેસનો સફાયો નક્કી
છેલ્લું અપડેટ : 22 Apr 2026
સોર્સ : GSTV
કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના નિવેદન પર દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પલટવાર કરીને કહ્યું કે ઇમરાન ખેડાવાલાને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસની હાર થઈ રહી છે. ખાડિયા, દરિયાપુર શાહપુર અને બહેરામપુરા કોંગ્રેસના સફાયો નક્કી છે. સ્લોટર હાઉસ મુદ્દે ખેડાવાલા તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે.