Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Dharmesh Bharwad murder case: Illegal structures of accused and their accomplices will be demolished

Ahmedabad news: ધર્મેશ ભરવાડની હત્યાનો મામલો: આરોપીઓ અને તેમના મળતિયાઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાશે

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ધર્મેશ ભરવાડની હત્યાનો મામલો:  આરોપીઓ અને તેમના મળતિયાઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાશે
સોર્સ : gstv

અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના મામલે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હત્યાની આ ઘટના બાદ આરોપીઓ અને તેમના મળતિયાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. '

App Store

 જે રીતે હત્યાની ઘટના બની તેનાથી લોકોમાં ભારે આક્રોશ

ધંધુકામાં જે રીતે હત્યાની ઘટના બની તેનાથી લોકોમાં ભારે આક્રોશ છે. આ સ્થિતિ વચ્ચે તંત્રએ ગુનેગારોના ગેરકાયદેસર મકાનો અને અન્ય દબાણોની યાદી તૈયાર કરી છે. ટૂંક સમયમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદે સામ્રાજ્ય પર ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.  

ટોપિક્સ:ahmedabadgstv newsdhandhuka news