અમદાવાદ જિલ્લાના ધોળકા-બાવળા હાઇ-વે પર એક ખેતરમાં પુરુષનો મૃતદેહ મળ્યો. સીધરેજ ગામ પાસે ખેતરમાંથી લાશ મળી. રાજપુર ગામના જિતુભાઈ પટેલનો મૃતદેહ હોવાનું તપાસમાં જણાયું છે. તો ઝેર પીને જીવન ટુંકાવ્યું હોવાનું અનુમાન છે. જાણવા મળતી વિગતો મુજબ જિતુભાઈ પટેલે ત્રણ મહિના પહેલા પણ જવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ