GSTV
Banaskantha ગુજરાત

થરાદ પંથકના ગામોઅને ખેડૂતોની માંગણીઓની ધારાસભ્ય દ્વાર કલેક્ટરને રજુઆત સાથે આંદોલનની ચીમકી

થરાદ પંથકના ગામો અને ખેડૂતોની માંગણીઓ ઘણા લાંબા સમયથી ન સંતોષાતા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત કલેક્ટરને રજુઆત કરવા પોહ્ચ્યા હતા.

થરાદ પંથકના 97 ગામોને કમાન્ડ એરિયામાં સમાવવામાં આવે તેમજ, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે, કાચા રસ્તાઓને પાકા બનાવવામાં આવે, નાગલા, ડોડગામ,ખાનપુર ગામોમાંથી પાણીની સમસ્યા દૂર કરવામાં આવે, સાથેજ ખેડૂતોને થયેલા પાક નુકસાનમાં સર્વે કરી તેમને વળતર ચુકવવામાં આવે, તેવી માંગ સાથે થરાદના ધારાસભ્ય દ્વાર, પ્રાંત કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

જો આ માંગણીઓ ન સંતોષાય તો ધારાસભ્ય આવતીકાલથી થરાદ કચેરીમાં ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી પણ આપી છે.

Related posts

ગાંધીનગર / સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  11,820 કરોડના સૂચિત રોકાણના 20 MOU સાઈન થયા

Nakulsinh Gohil

સુરેન્દ્રનગર / ધ્રાંગધ્રાના RFO દોઢ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Nakulsinh Gohil

જેતપુરમાં ખનીજ માફિયાઓ પર SDMનો સપાટો, એક સાથે બેલા ભરેલા 8 ટ્રક જપ્ત કર્યા

Nakulsinh Gohil
GSTV