કોરોના વાયરસથી બચવા માટે સારા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી. આ સાથે, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે બૂસ્ટર ડોઝ મેળવી શકશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. તેમણે આગળ લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે, 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવ બુસ્ટર ડોઝ મેળવી શકશે. તેમણે બાળકો અને વૃદ્ધોને પણ કોરોનાની રસી મુકાવવા અપીલ કરી હતી.
बच्चे सुरक्षित तो देश सुरक्षित!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022
मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।
साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।
मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।
READ ALSO
- Corona Vaccination/ હવે 12 વર્ષથી ઉપરના બાળકોને મળશે કોરોનાની રસી, વડીલોની બૂસ્ટર ડોઝ માટે પણ લેવાયો મોટો નિર્ણય
- JEE Main 2022: પરીક્ષાની તારીખોમાં થયો ફેરફાર, જાણો નવી તારીખ
- BIG BREAKING: કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષીયારાનું થયું નિધન
- એલર્ટ/ PPF, NPS અને સુકન્યા ખાતાધારકો સમયમર્યાદા પહેલા જલ્દીથી પૂર્ણ કરો આ કાર્ય, નહીં તો ખાતું થઈ જશે બંધ
- વાંચી લેજો/ એક એપ્રિલથી બદલાવા જઇ રહ્યો છે આ નિયમ : જૂની કાર તમારા ખિસ્સા પર 7 ગણી પડશે ભારે, સમજો આખુ ગણિત