છોટાઉદેપુર/ કવાંટના પરેશભાઈ રાઠવાની પસંદગી પદ્મશ્રી પુરસ્કાર માટે કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની પરેશભાઈ રાઠવાની પસંદગી પદ્મશ્રી પુરસ્કાર માટે કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. પરેશભાઈ રાઠવા વર્ષોથી પીઠોરા ભીંતચિત્રો લખનાર છે....