નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)એ રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય થિંક ટેન્ક વિકસીત ભારત 2047 માટે સચિવોના સેક્ટર મુજબના જૂથો દ્વારા આપવામાં આવેલા તમામ...
છત્તીસગઢમાં આખરે મહામંથન બાદ નવા મુખ્યમંત્રી આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને બનાવવામાં આવ્યા છે. જોકે, ત્યાર બાદ ગણતરીના કલાકોમાં છત્તીસગઢમાં બે નાયબ મુખ્યમંત્રીના નામ પણ જાહેર...
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામને મંજૂરી આપવામાં આવી છે. વિષ્ણુદેવ સાયએ તેમની રાજકીય સફર સરપંચ તરીકે શરૂ કરી હતી. છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીની રાહ...
Amreli News : પોતાને મોર્ડન ગણાવતા નવી પેઢીના યુવાનો દાદા-દાદી તો ઠીક પણ માતા-પિતાને સાથે રાખવા તૈયાર નથી. પણ અમરેલીના બાબરામાં એક યુવકે પોતાના લગ્નમાં...
શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ જીતનાર નરગિસ મહોમ્મદી વતી પેરિસમાં રહેતા તેમના બે બાળકો આ પુરસ્કાર સ્વીકારશે. કારણકે તેમની માતા 31 વર્ષથી જેલમાં છે. નરગિસના બે...
Chhattisgarh New CM Vishnu deo Sai: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે વિષ્ણુદેવ સાયનું નામ જાહેર કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. વિષ્ણુદેવ છત્તીસગઢની કુંકુરી વિધાનસભામાંથી...
વિષ્ણુદેવનું નામ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઠ સહિતના રાજ્યામાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી છે. ત્યારે આખરે...
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી કોંગ્રેસ ટેન્શનમાં આવી ગઈ છે. આ દરમિયાન રાજસ્થાનમાં ચૂંટણી કેમ હાર્યા તે મુદ્દે ટોચના નેતાઓએ...
INDIA Alliance: વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની બેઠક આવતા 7થી 8 દિવસોમાં યોજાવાની છે. કોંગ્રેસના સૂત્રોએ તેની જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ બેઠકમાં કૉમન...
અમદાવાદમાં માલધારીઓ અચોક્કસ મુદતનાં ધરણાં પર ઢોરવાડામાં પશુઓ મૃત્યુ પામ્યા હોવાનો આરોપ ગૌચર જમીન સહિતની વ્યવસ્થા ના હોવાનો આક્ષેપ હાલમાં જ ગ્યાસપુર પાસે પશુઓનાં મળ્યા...
દેશના હાઈકોર્ટના જજોની નિમણૂકમાં થઇ રહેલા વિલંબ અંગે સરકાર અને સુપ્રીમકોર્ટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં જણાવ્યું હતું કે...
મણિપુરમાં છેલ્લા સાત મહિનાથી જાતીય હિંસા વચ્ચે ઉગ્રવાદીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. અહીં સશસ્ત્ર દળો વિરુદ્ધ હિંસક ઘટનાઓમાં ઉગ્રવાદી સંગઠનોની સંડોવણી અંગે...
વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઈન્ડિયા બાર એકઝામ આજે ગુજરાત સહિત દેશભરમાં યોજાનાર છે. વકીલાતની પ્રેકટીસ માટે આ એક્ઝામ...
રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સામેલ બે શૂટર્સ સહિત ત્રણ લોકોની ચંદીગઢ સેક્ટર...
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને મંથન ચાલી રહ્યું છે. જ્યારે ભાજપે છત્તીસગઢ માટે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. આ દરમિયાન બીજેપી પ્રદેશ અધ્યક્ષનું એક મોટું નિવેદન સામે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (9 ડિસેમ્બર) તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટોગ્રાફ સાથે પોસ્ટ કરી હતી, જેમાં તેઓ તેમની પૌત્રીઓ સાથે અને ચેસ...
ઉત્તર પ્રદેશમાં બરેલી-નૈનીતાલ હાઈવે પર ભોજીપુરા પાસે શનિવારે મધરાતે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ડમ્પર અને અર્ટિકા કાર વચ્ચે અથડામણમાં આઠ લોકો જીવતા દાઝી...
આતંકી ષડયંત્ર તોડવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એન.આઈ.એ.) દ્વારા આજે જબરજસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ સંસ્થાએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મળી કુલ ૪૪...