જ્યાં બાબા ત્યાં વિવાદ / રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બાઉન્સરે કરી બબાલ, આયોજકોના બાઉન્સર સાથે કરી મારામારી
ગુજરાતમાં સુરત અને અમદવાદમાં દિવ્ય દરબાર પૂર્ણ કરીને બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ રાજકોટમાં પહોંચ્યા છે. રાજકોટમાં 1 અને 2 જૂન એમ બે દિવસ...