કર્ણાટકના બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હજારો લોકો પાસેથી ઠગ કરનારા પોંઝી ઘોટાલાના સરગન મંસૂર ખાને પોતાના સ્વીમિંગ પૂલમાં નકલી સોનાના સિક્કાથી ભરી દીધું હતું. આ પૂલમાંથી એસઆઈટીના અધિકારીઓને 5,880નું નકલી સોનું મળ્યું.

તેની સાથે 303કિલો સોનું મળ્યું. આટલી મોટી સંખ્યામાં નકલી સોનું જોઈને ઓફિસરોના હોશ ઉડી ગયા હતા. હવે ઓફિસરોએ એ વાતની કોશિશ કરી રહ્યા છે કે છેવટે આટલી મોટી સંખ્યામાં મળેલા નકલી સોનાના બિસ્કિટનું શું કરવું. આઈએમએના સંસ્થાપક મંસૂર ખાનના ઘરમાંથી એસઆઈટીએ 303 કિલો નકલી સોનાના બિસ્કિટ મળ્યા છે.

મંસૂર ખાન પર 30 હજાર લોકોના કરોડો રૂપિયા લૂંટ્યાનો આરોપ છે. એસઆઈટીએ આ સોનું સ્વીમિંગ પૂલમાંથી જપ્ત કર્યું છે. પોલીસે આ મામલામાં વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આઈએમએ જ્વેલર્સના સંસ્થાપક અને પોઝી ઘોટાલાનો મુખ્ય આરોપી અને મંસૂર ખાનને દિલ્લી પોલીસે નવી દિલ્લી એરપોર્ટ પર ગિરફ્તાર કરી લીધો હતો.

મંસૂર ખાન દુબાઈથી દિલ્લી પાછો વળી રહ્યો હતો. મંસૂર છેલ્લા એક મહિનાથી ફરાર હતો. એસઆઈટીએ બુધવારે બેંગલુરુમાં આવેલા મંસૂરના ઘરમાંથી 5,880 નકલી સોનાના બિસ્કિટ મેળવ્યા. આ મામલામાં 25 લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે.
Read Also
- Odisha Train Accident: કોઈનું માથું ફાટ્યું તો કોઈનું પગ, ટ્રેનના ફંગોળાયેલા ડબ્બામાં કચડાય નિર્દોષ લોકો;જુઓ ફોટોમાં ઓડિશા ટ્રેન અકસ્માત કેટલો ભયાનક હતો
- Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય
- જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું