GSTV
Ahmedabad ગુજરાત

વડાપ્રધાન દ્વારા મેટ્રો રેલવે ફેઝ વનને લીલી ઝંડી આપશે પણ મેટ્રો રેલ મુસાફરો પાર્કિંગ ક્યા કરશે તે ઊભો થયો છે સવાલ

મેટ્રો

વડાપ્રધાન મોદી દ્વારા મેટ્રો રેલવે ફેઝ વનને લીલી ઝંડી આપી જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે પણ ત્યારબાદ મુસાફરો પાર્કિંગ ક્યા કરશે તે સવાલ ઊભો થયો છે.

મેટ્રો રેલને સ્ટેશનને કનેક્ટ કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ઉભી કરવી પડે. આ અંગે હજુ સુધી કોઈ જ આયોજન કરાયું નથી ત્યારે આ બાબતને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રહી રહીને આયોજન કરાઈ રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાસે પાર્કિંગ પ્લોટો શોધવામાં આવી રહ્યા છે તો મુસાફરોને સ્ટેશન પાસે એ રીક્ષા કે અન્ય ટ્રાન્સપોર્ટેશન નું સાધન મળી રહે તે અંગે વિચારણા ચાલી રહી છે.

જોકે અહીં પ્રશ્ન એ થાય કે શા માટે તંત્ર એ આ અંગે અગાઉથી આયોજન ના કર્યું ? મેટ્રો રેલના સ્ટેશનો બનતા હતા ત્યારે તંત્ર શું ઊંઘતું હતું ?પાર્કિંગને લઈને અધિકારીઓને સવાલ ના થયા?

Related posts

સુરત/ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ અને સ્વામી રામભદ્રાચાર્યના 75માં જન્મદિવસ નિમિતે યોજાયેલી યાત્રાના સ્વાગત સાથે 75 લાખનો ચેક અર્પણ કરાશે

Pankaj Ramani

અમદાવાદ / જાન્યુઆરીથી AMTSની પણ AC બસો દોડશે, માર્ચ સુધીમાં 100નો ટાર્ગેટ

Nelson Parmar

સુરત/ માછલીનો કાંટો ગળામાં ફસાઈ જતાં યુવકનું વિચિત્ર રીતે થયું મોત, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

Pankaj Ramani
GSTV